Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મુખ્યમંત્રી રાહત નિધિમાંથી એસટી બસ અકસ્માત મૃત્યુ પામેલ યુવકના પરિવારજનોને રૂપિયા ચાર લાખ આપવાની વિજયભાઈ રૂપાણી ની જાહેરાત

ગાંધીનગર ::મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ  રવિવારે 2 ડિસેમ્બરે લોક રક્ષક ભરતી પરીક્ષામાંથી પરત ફરતા એસ ટી બસ ની ટક્કર થી અકસ્માત માં  મૃત્યુ પામેલા વિજાપુર ના વડાસણ ગામના યુવાન જતીનસિંહ પ્રદીપસિંહ વિહોલ ના પરિવાર જનોને 4 લાખ રૂપિયા ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની જાહેરાત કરી છે

કલોલ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર એસ ટી બસ ના ચાલક ની પણ અટકાયત કરી છે

(4:23 pm IST)