Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગુજરાત શિક્ષણ વિભાગે સમીસાંજે રાજ્યના 58 જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શાસનધિકારીની બદલીનો ઘાણવો કાઢ્યો

રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાંગ્રકા યથાવત:જામનગરના જિલ્લા શિક્ષાધિકારી એ,ડી કણસાગરને ભાવનગર મુકાયા :સુરતના ડીઓ રાઠોડની બદલી કરાઈ

Alternative text - include a link to the PDF!

રાજકોટ :રાજ્યના શિક્ષણ વિભાગે સામી સાંજે રાજ્યના 58 જિલ્લા શિક્ષણધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શાસનાધિકારીની બદલી કરી નાખી છે

  જેમાં રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાંગ્રકા યથાવત રાખાયા છે જયારે જામનગરના જિલ્લા શિક્ષાધિકારી એ,ડી કણસાગરને ભાવનગર મુકાયા છે જયારે સુરતના ડીઓ રાઠોડની બદલી કરાઈછે

(7:51 pm IST)