Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને દર્શન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા કાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની દિવ્ય રથયાત્રા નીકળશે

(8:14 pm IST)