Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પદ્માવતના સમયે મીશા મને ઓળખી ન શકીઃ ઓળખનું સંકટ ઉભુ થયેલઃ શાહિદકપુરની ટિપ્‍પણી

     શાહિદકપુરએ જણાવ્‍યુ છે કે  પદ્માવતના શુટિંગ દરમ્‍યાન એમને ઓળખનું સંકટ મહસુસ થઇ રહ્યું હતુ. કારણ એમની પુત્રી મીશા એમને ઓળખી શકી નહી.

        એમણે કહ્યું આવા મીરા ( શાહીદની પત્‍ની) ના માતા-પિતા ના ઘર પર થયું જયારે હુ એમને વાત કરી રહ્યો હતો એને લાગ્‍યુ કે તે મારો અવાજ ઓળખે છે પણ મારો ચહેરો નહી.

(11:06 pm IST)