Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મહિલા વિરોધીઓને 'કબીર' થી સમસ્યા ન હતી પણ મારા મનમર્જિયા ના રોલથી હતીઃ અભિનેત્રી તાપસી પન્નુની સ્પષ્ટતા

અભિનેત્રી તાપસી પન્નુએ કબીરસિંઘ અને અર્જુન રેડ્ડી ને સ્ત્રી દ્વેષનો મહિમા ખંડન કરવાવાળી ફિલ્મો બતાવતા કહ્યું છે તે મહિલા વિરોધી લોકો જેમને કબીરસિંઘમાં કોઇ સમસ્યા ન દેખાણી એમણે મનમર્જિયા ની મારી ભૂમિકા ઙ્ગરૂમી ની નિંદા પણ કરી.

એમણે કહ્યું દોષપૂર્ણ પાત્ર દેખાડવામાં કોઇ હરકત નથી તકલીફ ત્યારે છે જયારે તમે એમનો મહિમાં ખંડન કરવા લાગો છો.

(10:50 pm IST)