Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અભિનેતા આર.માધવને ધર્મ પરિવર્તનના મુદ્દા પર મૌન તોડ્યું

મુંબઈ: અભિનેતા આર માધવન હાલમાં પોતાના પિતા ને પુત્રની સાથે એક ફોટોઝમાં ત્રણે સાથે રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના અવસર પર તેમને એક સાથે ફોટો શેર કર્યો છે આ ફોટોમાં તે બેકગ્રાઉન્ડમાં માધવન મંદિરમાં ભગવાન ગણેશની નજીક દેખાઈ રહ્યા છે જેના પર દર્શકોએ સવાલ ઉઠાવતા તેમને વળતા જવાબમાં જણાવ્યું છે કે તેમને બધા ધર્મોથી આશીર્વાદ મળે છે અને તેને બધા ધર્મોની પૂજા કરવી ખુબજ પસંદ છે. 

(5:20 pm IST)