Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પરમવિર ચક્ર પ્રાપ્ત અરૂણ ખેત્રપાલની બાયોપીકમાં એમનુ પાત્ર નિભાવશે વરૂણ ધવન

     વરૂણ ધવન, શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત એક બાયોપિકમાં પરમવીર ચક્ર પ્રાપ્ત સેકન્‍ડ લેફટનન્‍ટ અરૂણ ખેત્રપાલની ભૂમિકા નિભાવશે.

     વરૂણએ કહ્યું કે મારુ હંમેશા સપનુ રહ્યું છે કે હુ એક સૈનિકનું પાત્ર નિભાવુ. ૧૯૭૧ ના ભારત-પાક યુદ્ધમાં ર૧ વર્ષની ઉંમરમા શહીદ થયેલ ખેત્રપાલ પરમવીર ચક્રથી સમ્‍માનિત થવાવાળા સૌથી યુવા સૈનિક છે.

(10:51 pm IST)