Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

તો આ કારણોસર નરગીસે કર્યા અનુષ્કા શર્માના વખાણ

મુંબઈ: બોલીવુડમાં અત્યારનો સમય અભિનેત્રીઓમાં સ્પર્ધાઓનો છે જેમાં અભિનેત્રીઓ કેટ ફાઇટ કરી રહી એમ કહેવામાં આવે છે. જેમાં તેઓ એકબીજાના વખાણ પણ કરતી નથી પણ અભિનેત્રીએ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. નરગીસે કહ્યું કે અનુશ્કાએ હે રીતે ફિલ્મ પરીમાં ભૂતની ભૂમિકા ભજવી અને તેના લીધે લોકોનો ભૂત પર જોવા નજરીયો બદલાઈ ગયો છે વાત નરગીસે પોતાની આગામી ફિલ્મ અમાવસને લઈને કહી હતી જેમાં તે એક ભૂતની ભૂમિકા ભજવવાની છે

(6:54 pm IST)