Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

હું '' ભૂલ ભુલૈયા' માટે નોમિનેટ ન થવા માટે પરેશાન હતીઃ વિદ્યા બાલન

વિદ્યા બાલન એ કહ્યું છે કે ફિલ્મ ભૂલ ભુલૈયા (ર૦૦૭ ) મા  પોતાની પરફોમન્સ માટે કોઇ નોમિનેશન ન મળ્યા પછી તે હેરાન હતી. એમણે કહ્યું  મને ખરેખર દુઃખ થયુ હતુ. કારણ બધા કહેતા હતા કે મે ફિલ્મમાં સારું કામ કર્યુ પરંતુ કોઇએ મને નોમિનેટ ન કરી. વિદ્યા બાલનએ કહ્યું એમનુ માનવું છે કે આ જીવનનો એક ભાગ છે.

(10:33 pm IST)