Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ભાઈ-ભત્રીજાવાદ પર આ ટીવી અભિનેત્રીએ આપ્યું બયાન

મુંબઈ:નેપોટીસમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદ ની સમસ્યાથી બૉલીવુડ, પોલીવુડ અબે ટેલીવુડ અછૂત નથી રહ્યું. થોડા મસિ પહેલા કરણ જોહર અને કંગના રનોત વચ્ચે આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઇ હતી. હવે નાના પરદે પણ આ વાતને ચર્ચાઓ થઇ રહી છે. સરગુન મહેતાએ ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં ભાઈ ભત્રીજા વાદને લઈને ચાલી રહેલ કોલ્ડ વોર પર બયાન આપ્યું છે. બોલીવુડમાં અમેને ક્યારે પણ સારા રોલ મળ્યા નથી. અમે ક્યારે પણ સારા રોલના ઓડિશનમાં જતા નથી કારણ કે પહેલાથી ઓડિશન થઇ ચુક્યા હોઈ છે અને સ્ટાર કિડ્સને જ તે રોલની ઓફર મળી ચુકી હોય છે.

(3:39 pm IST)