Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ટીવી પર કમબેક કરશે આમિર ખાન : ‘સત્યમેવ જયતે'ની ત્રીજી સીઝન બે ભાગોમાં રિલિઝ થશે

મુંબઈ :બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન સુપરહિટ શૉ ‘સત્યમેવ જયતે'ની ત્રીજી સિઝન સાથે નાના પડદે વાપસી કરવા જઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર ખાને આ શૉ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ‘સત્યમેવ જયતે'ની ત્રીજી સીઝન બે ભાગોમાં રિલિઝ કરવામાં આવશે. શૉ માટે આ વખતે 11 એપિસોડ શૂટ કરવામાં આવશે.

 

(3:33 pm IST)