Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'માં જોવા મળશે જોરદાર ટવીસ્ટ: નાયર-કાર્તિકનું થશે મિલન

મુંબઈ: સ્ટાર પ્લસનું સૌથી વધુ લોકપ્રિય સિરિયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'માં જોવા મળવાનો છે એક જોરદાર ટવીસ્ટ, કાર્તિક અને નાયર વચ્ચે થયેલ તલાક પછી સત્તત સીરીયકના એપિસોડમાં જોરદાર નવા નવા સીન જોવા મળ્યા હતા.સુવર્ણ જયારે કાર્તિક પણ આશી સાથે લગ્ન કરવા પર દબાવ કરશે અને લગ્નના દિવસે આશી તેના બયફ્રેડન સાથે ભાગી જશે અને લગ્નના મંડપમાં ફરી એક વાર કાર્તિક અને નાયરન લગ્ન જોવા મળશે.

(11:27 am IST)