Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કૃષ્ણાકપુરની ઇચ્છા હતી મૃત્યુ બાદ ૪ ધર્મમાં પ્રાર્થના યોજાયઃ અમિતાભ

મુંબઇઃ  સ્વર્ગીય  અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણાકપુરના નિધન બાદ અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે કે તેની ઇચ્છા હતી કે એમના નિધન બાદ એમની પ્રાર્થના ચારે ધર્મ ( હિન્દુ, મુસ્લિમ, શિખ, ઇસાઇ ) દ્વારા કરવામાં આવે. એમણે લખ્યું છે કે કપૂર પરિવારની કુલમાતા કૃષ્ણાએ  સેલીબ્રિટી લોકોના આ વિશાળ પરિવારને એકસૂત્રથી બાંધી રાખેલ.

(12:56 am IST)