Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજુલાના એક સમયના પ્રાંત અધિકારી

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદના જિલ્લા કલેકટર શ્રી સંદીપ જે. સાગલેનો જન્‍મ ૧૯૭૩ ના વર્ષની ૧૬ નવેમ્‍બરે થયેલ, આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાષ્‍ટ્રના અકોલાના વતની છે. ભુતકાળમાં અમરેલીના રાજૂલામાં મદદનિશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચમાં અને બનાસકાંઠામાં કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૭પપ૧૬૮૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૦૧ અમદાવાદ

(10:42 am IST)