Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સાયન્સ ટેકનોલોજીના ઉપસચિવ એન.જે. જાનીનો જન્મદિન

 રાજકોટ : રાજયના સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં ઉપસચિવ (આઇ.ટી.) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એન.જે. જાનીનો જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૭રના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સ્નાતકની પદવી ધરાવે છે. આ અગાઉ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. ફોન નં. ૦૭૯-ર૩રપ૯૯૯૯ મો. ૯૪ર૬૭ ૦૦૮૦૪  ગાંધીનગર

(11:47 am IST)