Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

જામનગરના નિવૃત્ત એએસઆઇ કાનજીભાઇ પનારાનો જન્‍મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ :  જામનગર ટ્રાફિક શાખામાં લાંબો સમય ઉત્‍કળષ્ટ અને સેવાભાવિ કામગીરી બજાવનાર શ્રી કાનજીભાઈ બી પનારા નો આજે જન્‍મદિવસ છે ઉમિયા માતાજીના પરમ ઉપાસક કાનજીભાઈ દર વર્ષે પદયાત્રા સંઘ લઈને સીદસર ઉમિયા માતાજીના દર્શનાર્થે જાય છે.

જામનગર શહેરમાં ટ્રાફિકને લગત અસંખ્‍ય સેવાકીય પ્રોજેક્‍ટસો એમના નેજા હેઠળ યોજાયા છે અને ટ્રાફિક અંગે નગરજનોને જાગળત કર્યા છે.

શાળાઓ/કોલેજો/સંસ્‍થાઓમાં જઈ આજ દિન સુધીમાં કુલ ૬૨૨ સેમીનાર યોજેલા  છે સાથે સાથે વ્‍યસન  મુક્‍તિ અભિયાન ચલાવી ૨૬૯ લોકોને વ્‍યસન મુક્‍ત કર્યા છે હાલ તેઓ નિવળત્ત હોવા છતાં પણ પોલીસ તથા આરટીઓ સાથે રહીને આ કામગીરી ચાલુ રાખેલ છે. તેઓ જામનગર જિલ્લા ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટમાં સલાહકાર તરીકે માનદ સેવા આપે છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા તેમજ મળદુભાષી કાનજીભાઈ પનારા ના જન્‍મદિવસ નિમિત્તે  શુભેચ્‍છાઓ પાઠવી છે.

(11:04 am IST)