Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ધજાળા લોમ બાપુજગ્યાનાં મહંત પૂ.ભરતબાપુનો જન્મદિન

ભાવનગર તા. ૩ : સાયલા (ભગત) નજીક ધજાળા ગામે પુરાણ પ્રસિદ્ધ માનવ માત્રની સેવાકીય પ્રવૃત્તિઓ લોમ બાપુજગ્યાના મહંત પ.પુ. ભરતબાપુનો કાલે મંગળવાર તા.૪ ના જન્મદિવસ છે તેમને મો. ૯૪ર૭૬ ૬પ૮૧૦ ઉપર જન્મદિનની એડવાસ શુભેચ્છા મળી રહી છે.

(10:58 am IST)