Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજપુત કરણી સેનાના અનિરૂધ્ધસિંહનો જન્મદિન

રાજકોટ, તા., ૩૧: રાષ્ટ્રીય રાજપુત કરણી સેના યુવા સેલના રાજકોટ શહેર ઉપાધ્યક્ષ અનિરુધ્ધસિંહ ભરતસિંહ વાળાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ર૭ વર્ષમાં પ્રવેશ કરેલ છે. પોતાના જન્મદિવસ પર ઉપરાંત સામાન્ય દિવસોમાં  સમાજ સેવામાં આગવી પહેલ કરે છે. સમગ્ર પરીવાર મિત્ર મંડળ અને સગા સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે મો. ૭૪૦પપ ૦૦૦૦૮.

(3:00 pm IST)