Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભાવનગરના સ્વામિનારાયણ સત્સંગી સેવક ઇશ્વરભાઇ વાળાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૦ : સ્વામીનારાયણ સંસ્થા સાથે સંકળાઇને ભકિતભાવ ભર્યુ જીવન ગાળતા મુળ બરવાળાના અને હાલ ભાવનગર રહેતા ઇશ્વરભાઇ પુરૂષોતમભાઇ વાળાનો આજે જન્મ દિવસ છે. ૬૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સ્વામિનારાયણ સંસ્થા હેઠળ આવેલ નાના એવા પૂ. જાગાસ્વામી મહારાજનાં ડાંગરા ગામમાં જયાં માલ સામાન તો ઠીક વાહન વ્યવહાર પણ પૂરતો ન મળે ત્યાં પોતાના સમસ્ત કુટુંબ તેમજ સંસ્થાના અનેક સંતો મહંતોની પાવન પધરામણી કરવી હતી. બે, ત્રણ વખત સપ્તાહના આયોજન કર્યા. પૂ. પ્રમુખ સ્વામી, પૂ. મહંત સ્વામી સહીત અનેક સંતો મહંતોના આશીર્વાદ મેળવેલ છે.

(11:28 am IST)