Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગ્રાહક તકરાર નિવારણ પંચના નાયબ રજીસ્ટ્રાર બી.એસ.મોદીનો જન્મદિન

રાજકોટ : ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નાયબ રજીસ્ટ્રાર (મહેકમ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી બી.એસ. મોદીના જન્મ તા. ૧૧ ઓકટોબર ૧૯૬૫ના દિવસે થયેલ. તેઓ આજે ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

ફોન નં. ૦૨૭૧૭ -૨૪૧૬૧૪

મો.- ૯૮૨૫૫ ૦૩૮૧૮ અમદાવાદ

(12:54 pm IST)