Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભાગ્યોદય એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ દેવ રાજપુતનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૬ : ભાગ્યોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવ રાજપુતનો કાલે તા. ૧૭ ના જન્મ દિવસ છે. ભાજપના અગ્રીમ હરોળના કાર્યકર દેવ રાજપુત કલમ પણ ચલાવી જાણે છે. 'સ્ત્રીને સમજો, સમજાવો નહી' શીર્ષકતળે પુસ્તક લખી ચુકયા છે. જન્મ દિવસની પણ સેવામય ઉજવણી કરવા સંકલ્પ કર્યો છે. બાળકોને ભોજન કરાવાશે અને નવા વસ્ત્રો લઇ અપાશે. તેમના મો.૮૩૨૦૪ ૯૭૧૨૨ છે.

(3:53 pm IST)