Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જામનગર ડી.આર.ડી.ઓના એક સમયના નિયામક

મહિસાગર જિલ્લા કલેકટર વિજયસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટ : મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી વિજયસિંહ વાઘેલાનો જન્મ તા.૫ જુન ૧૯૫૯ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ કડેરના અધિકારી છે.

શ્રી વી.એ.વાઘેલા અગાઉ અમદાવાદ અને વડોદરા અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોનં. ૦૨૬૭૪-૨૫૦૬૬૪(લુણાવાડા)

મોઃ ૯૯૭૮૪૦૫૯૩૬

(11:33 am IST)