Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ભાયાવદરના પ્રથમ નોટરી પ્રવિણભાઈ લધાનો આજે જન્મદિવસઃ ૪૮માં પ્રવેશ

રાજકોટઃ ૧૫ - ૧૬ વર્ષથી એડવોકેટના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણભાઈ એમ.લધાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ઉપલેટા તાલુકામાં નોટરી તરીકેની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ હોમગાર્ડ દળમાં માનદ સેવા બજાવે છે અને જીલ્લા તથા તાલુકા કક્ષાનાં તેમજ રાજય કક્ષાના એડવાન્સ તેમજ બેઝીક તાલીમ મેળવેલ છે. એન.સી.સી. તેમજ આર્મીમાં તથા પર્વતારોહણમાં બેઝીક તેમજ એડવાન્સ કોર્સની તાલીમ મેળવેલ છે. રાજય સરકાર દ્વારા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં તમામ પ્રકારનાં તાલીમ મેળવેલ છે. (મો.૯૮૯૮૪ ૯૬૬૧૯)

(3:54 pm IST)