Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

નિવૃત સચિવ કોૈશિક ભટ્ટનો કાલે જન્મદિનઃ ૬૪મું બેસશે

રાજકોટ : ગુજરાતમાં સચિવ કક્ષાએથી નિવૃત થયેલા તત્કાલીન આઇ.એ.એસ. કેડરના અધિકારીશ્રી કોૈશિક એન. ભટ્ટનો જન્મ ૧૯૫૫ના વર્ષની ૯ સપ્ટેમ્બરે થયેલ આવતીકાલે ૬૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ આણંદમાં જિલ્લા કલેકટર, બે વખત જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં શ્રમ કમિશનર, જમીન સુધારણા કમિશનર, સરદાર સરોવર એજન્સી વડોદરામાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે.(૧.૭)

મો. ૯૯૭૮૪ ૦૫૭૫૭ ગાંધીનગર.

(11:59 am IST)