Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જેતપુર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ જીલ્લા પ્રમુખ ગીરધરભાઇ વઘાસીયાનો જન્મ દિવસ

જેતપુર  : શહેરને કર્મભૂમિ બનાવનાર ગીરધરભાઇ વઘાસીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ નાનપણથી જ સંઘની વિચાર ધારા સાથે સંઘના સંસ્કાર મેળવેલ હોય સેવાને પોતાનો ધર્મ બનાવેલ દરેક ક્ષેત્રમાં સેવા બજાવી પોતાની નામના કેળવતા તાજેતરમાં જ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના તેમજ રાષ્ટ્રીય કિશાન પરીષદના જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ. ગીરધરભાઇના આજે જન્મ દિન નિમિતે તેમને તેના મો. ૯૪ર૮૩ ૯૭૬૩પ ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(3:42 pm IST)