-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 28th March 2024
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીનો જન્મદિન
રાજકોટ : શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજયના નિવૃત મુખ્ય સચિવ પ્રવિણભાઇ લહેરીનો આજે જન્મ દિવસ છે. આજે ૮૦માં વર્ષમાં પ્રવેશ કર્યા છે.
તા.ર૮ માર્ચ ૧૯૪પના રોજ જન્મેલા શ્રી લહેરી રાજુલા-મુંબઇ શિક્ષણ મેળવી મગુજરાત રાજય સનદી સેવામાં જોડાયા અને ઉજજવળ કારકિર્દી સાથે રાજયના મુખ્ય સચિવ પદ સુધી પહોંચી સેવા નિવૃત થયા હતા. સોમનાથ મંદિરમાં વિકાસમાં તેમનું યોગદાન છે. તેવા પી. કે. લહેરીને જન્મદિને ઠેર ઠેર અભિનંદન શુભેચ્છા મો.૯૮ર૪૦ ૮૩૯૬૯ ઉપર મળી રહેલ છે.
(5:06 pm IST)