Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ધજાળાના શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુનો આજે જન્મદિવસ

ભાવનગર તા.૪ : સુરેન્દ્રનગર જિ.ના ધજાળા ગામે આવેલ લબ્ધુપ્રતિષ્ઠિત લો મેવ ધામના શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુનો આજે તા.૪ ને શનિવારના જન્મદિન છે.

વજાળા લોમ બાપુ જગ્યામાં બંને ટાઇમ હરીહર, ગૌશાળા, અશ્વશાળા છે. માનીતા શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુને જન્મોત્સવે મો. ૯૪૨૭૬ ૬૫૮૧૦, ૯૭૨૫૨ ૩૧૦૦૮ દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(12:15 pm IST)