Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પંચાયત વિભાગના નાયબ સચિવ મનીષ મોદીનો વન પ્રવેશ

રાજકોટઃ. રાજ્યના પંચાયત વિભાગમાં નાયબ સચિવ (તપાસ) તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી મનીષ એન. મોદીનો જન્મ તા. ૫ નવેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે વાઈબ્રન્ટ જીવનનો વન પ્રવેશ થયો છે. તેઓ વાણિજ્ય અને કાયદા ક્ષેત્રે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૧૪ મો. ૯૯૭૮૪ ૦૬૯૮૧ - ગાંધીનગર

(11:36 am IST)