Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ, વડોદરાના વર્તમાન કમિશનર

પાંચમાં પૂછાતા, સૌમાં સવાયા એન.બી.ઉપાધ્યાયનો જન્મદિન

રાજકોટ તા. ૩૧ : ગુજરાતના વહીવટી તંત્રમાં પ્રતિભાવંત અને માયાળુ અધિકારી તરીકે જાણીતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન બી. ઉપાધ્યાય આજે જન્મદિનની શુભેચ્છા વર્ષથી ભીંજાઇ રહ્યા છે તેમનો જન્મ તા.૩૧ ઓકટોબર ૧૯૬રના દિવસે થયેલ આજેવાઇબ્રન્ટ જીવનના પ૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ સાબરકાંઠા જિલ્લાના બાયડ પંથકના વતની શ્રી એન.બી.ઉપાધ્યાય ર૦૦૪ની  બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર, રાજ્ય કૃષિ બજાર બોર્ડમાં મેનેજીંગ ડીરેકટર, આદિજાતિ વિકાસ નિગમમાં વહીવટી નિયામક, જૂનાગઢમાં અધિક કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, જામનગરમાં જિલ્લા કલેકટર, રાજ્ય સહકારી મંડળીઓમાં રજીસ્ટ્રાર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે. આજે તેમને જન્મદિન અને નૂતનવર્ષની બેવડી શુભકામના મળી રહી છ

આયા ઝુમ કર નયા સાલ, લાયા ખુશીઆ હજાર, ખુશ રહે  આપ  હર હાલ, મુબાકર હો નયા સાલ ફોન નં. ૦ર૬પ-ર૪૩૩૩૪૪ મો. ૯૯૭૮૪ ૦૬૯૮પ વડોદરા

(11:26 am IST)