Gujarati News

Gujarati News

News of Tuesday, 29th March 2022

રાજકોટ ના મોરબી રોડ ગણેશનગર માં રહેતા અરવિંદ કાનાભાઈ જાદવ નામ ના યુવકે કર્યો આત્મહત્યા નો પ્રયાસ, વ્યાજ ખોરો ના ત્રાસના કારણે કર્યો આત્મહત્યા નો પ્રયાસ, આત્મહત્યા કરતા પહેલા યુવકે ઉતાર્યો વિડીયો, વિડીયો ના માધ્યમ થી વ્યાજખોરો ત્રાસ આપતા હોવાની વાત કર્યા બાદ કર્યો આત્મહત્યા નો પ્રયાસ, સરકારી હોસ્પિટલમાં દાખલ.

વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી હરિચરણદાસજી બાપુ નું ચોટીલા સ્થિત શ્રી જલારામબાપાનું મંદિર પ્રિય હતુ, ચોટીલા જલારામ મંદિરના ટ્રસ્ટી અને ચોટીલા રઘુવંશી પરીવારે પૂજ્ય શ્રી હરિચરણદાસજી બાપુને શ્રધ્ધાંજલી આપી હતી. કર્ટસી - જતીન દત્તાણી