Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

નરેન્દ્રભાઇ મોદીના માતુશ્રી હિરાબાની ખબર-અંતર પૂછતા પૂ. વિજયબાપુ

જુનાગઢ : આજરોજ ગાંધીનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતુશ્રી પૂ. હિરાબાના ખબરઅંબર પૂછવા સત્તાધારધામથી પ.પૂ. ઓલ ગુજરાત સાધુ સમાજના ઉપપ્રમુખશ્રી તેમજ ગાદીપતિ મહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ પધાર્યા હતા. પૂ. હિરાબાનું સાલ - ફુલહારથી સન્માન કર્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(3:55 pm IST)