Gujarati News

Gujarati News

વિશ્વ ખુશહાલી દિવસે “સર્વે સન્તુ નિરામયા:” હેઠળ “નિરોગી રહે નારી- એ પહેલ અમારી.” મહાઅભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગોકુલધામ નાર ખાતેથી શુભારંભ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સમાજમાં માનવસેવા અને માનવ કલ્યાણના કામોની સુવાસ ચોમેર પ્રસરાવી ગુજરાતની પાવન ભૂમિ માટે વરદાનરૂપ બની રહ્યાં છે:રાજયપાલ આચાર્ય દેવવ્રત:‘એક હજાર દિવસની કાળજી, મા-બાળક રહે આજીવન રાજી’’ એ ધ્યેયને સાકાર કરવા સરકારે બજેટમાં રૂપિયા ૮૧૧ કરોડની ફાળવણી કરી છે: મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી ત્રિ-સ્તરીય વ્યવસ્થા સરકારે ઉપલબ્ધ બનાવી:વડાપ્રધાનની પ્રાકૃતિક કૃષિની મુહિમને વેગ આપવા સરકાર કટીબધ્ધ access_time 4:57 pm IST