Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ખેતરમાં આગથી પાકને નુકશાન :

ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે ખેતરમાં આગ લાગતા ઘઉંના પરાને નુકશાન થયું છે. ૧પ૦ વિધાના ખેતરમાંથી ૭૦ વીધામાં ઇલેકટ્રીક સોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગ લાગવાની ઘટનાની જાણ જિલ્લા ફાયર વિભાગને થતા ખંભાળિયા ફાયર ઘટના સ્‍થળે પહોંચ્‍યું હતું. 

(12:40 pm IST)