Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પ્રભાસપાટણ-સોમનાથના ‘અકિલા’ ના પત્રકાર મીનાક્ષી ભાસ્કર વૈદ્યના પુત્ર ગૌરાંગ વૈદ્યનું સાંજે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : સ્વ. ગૌરાંગ ભાસ્કરરાય વૈદ્ય (સોમનાથ) હાલ અમદાવાદ જર્નાલીસ્ટ વી-ટીવી ન્યુઝ ગુજરાતી તે સોમનાથના અકિલાના વરિષ્ઠ  પત્રકાર મીનાક્ષીબેન તથા ભાસ્કરરાય ભગતરાય વૈદ્યના પુત્ર, ઋચા ના પતિ, દેવજ્ઞાના પિતા તથા તેજસ-પાયલના ભાઇ અને વિનોદરાય આર. જાષી (નિવૃત શિક્ષક, ભાવનગર)ના જમાઇનું તા. ૧૯ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા. ર૧-૩-ર૦રર ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેજસ વૈદ્ય ૯પ૩૭૭ ૯રર૧૮, સાસરા પક્ષનું બેસણું ઉષાબેન વિ. જાશી ૯૪૦૮ર ૬૦૪પ૪, હેમાંગ પી. જાશી ૮૭૮૦૦ ૩૭૯પર, નિખિલેશ વિ. જાશી ૯૪ર૭૮ ૦૦૭ર૯, નેહુલા ઍન. જાશી ૯૪ર૬૩ ૪ર૪પપ

(11:14 am IST)