Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જશાપરમાં ધીરગુરૂદેવની નિશ્રામાં દિનેશ પ્રજાપતિની ૧૧ ઉપવાસની તપસ્‍યા

રાજકોટ તા.૧૨: શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈનસંઘ ખાતે પ્રથમ જ વાર ચાતુર્માસ બિરાજીત જૈનમુનિ પૂ.ધારગુરૂદેવની શુભનિશ્રામાં પ્રજાપતિ પરિવારના દિનેશભાઇ છેલ્‍લા ૨૫ વર્ષથી પ્રેમ ચબૂતરામાં ચણ નાખવાનું જીવદયાનું કાર્ય કરે છે. તેઓએ ૧૧ ઉપવાસની ઉગ્ર તપસ્‍યા પૂર્ણ કરેલ છે. પૂ.રાજવીજી મહાસતીજીને ૧૭મો ઉપવાસ છે.

(3:46 pm IST)