Gujarati News

Gujarati News

કાલે રાજકોટમાં સવારે મુખ્‍યમંત્રી-ગૃહમંત્રીની હાજરીમાં ભવ્‍ય તિરંગા યાત્રા: કલેકટર-કોર્પોરેશન-જીલ્લા પંચાયત-પોલીસ તંત્રનું સંયુકત આયોજનઃ બહુમાળી ચોકથી રાષ્‍ટ્રીય શાળા સુધી ર કિ.મી.નો ભવ્‍ય દેશભકતનો શો : સ્‍થળ ઉપર ૩૦ હજાર તિરંગા અપાશેઃ યાત્રા પહેલા ૧ કલાકનો સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૩૦૦ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનો પરીવાર સમુહ ખાસ હાજર રહેશે :શહેરની તમામ સ્‍કુલ-કોલેજ-એનસીસી-એનએસએસ તમામ વેપારી એસો. ઔદ્યોગિક એસો.-એફપીએસ-ચેમ્‍બર ઓફ કોમર્સ-વકિલો-ડોકટરો- તમામ રાજય-કેન્‍દ્ર સરકારની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ-સંસ્‍થા-પ્રજા સહિત કુલ ૧ લાખથી વધુ લોકો જોડાશે. - જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍તના આદેશો access_time 12:11 pm IST

હર ઘર તિરંગા: access_time 3:40 pm IST