Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આણંદ જિલ્લા ના સોજીત્રા તાલુકા ના ડાલી ગામ પાસે ત્રીપલ અક્સ્માત માં છ વ્યક્તિઓ ના મોત, કાર, ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત, ચાર વ્યક્તિઓ ના ધટના સ્થળે મોત જ્યારે બે વ્યક્તિઓ ના સારવાર દરમિયાન મોત થયા.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંધવી સહીત નેતાઓ રહ્યા ઉપસ્થિત, જુઓ લાઈવ દ્રશ્યો. ભાગ-1 કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંધવી સહીત નેતાઓ રહ્યા ઉપસ્થિત, જુઓ લાઈવ દ્રશ્યો. ભાગ-2 કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા નિહાળો ડ્રોન ની નજરે.