Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022
જુનાગઢના સેવાભાવી માધુભાઇ ખટવાણીનું અવસાનઃકાલે બેસણુ

જુનાગઢ : જુનાગઢ નિવાસી સીંધી સમાજના સેવાભાવી અગ્રણી માધુભાઇ લાધારામ ખટવાણી તે પ્રકાશભાઇ (લાલો) તથા લક્ષ્મણભાઇ (બાદલ) ના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે.

બેસણુ તા. ૧ ને બુધવારના રોજ સાંજે ૬ થી ૭ તેમના નિવાસ સ્‍થાન આદિત્‍યનગર-ર, બ્‍લોક નં. ૧ર સર્વોદય સોસાયટી પાસે જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે. 

અવસાન નોંધ

યોગેશભાઈ ટાંક

રાજકોટઃ ધૂળિયા દોમડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ રાજકોટ ક્ષેત્ર-૧ બાળપ્રવૃતિના સહનિર્દેશક યોગેશભાઈ પ્રભુદાસભાઈ ટાંક (ઉ.વ.૫૪)નો તા.૩૦ના રોજ અક્ષરવાસ થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.૨ને ગુરૂવારે ૪:૩૦ થી ૬ દરમ્‍યાન બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ રાઠોડ

રાજકોટઃ મૂળ કચ્‍છ ભૂજ હાલ રાજકોટ સલાટ કડીયા સ્‍વ.પ્રવિણભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૬૨) જેઓ હાર્દિક અને દિપનના પિતા તેમજ જગદિશભાઈના નાનાભાઈનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૬ ગુરૂવારે તેમના નિવાસસ્‍થાને બપોરે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે. સ્‍થળ- ખોડીયારનગર શેરી નં.૨૦ કોર્નર, અલ્‍પેશ પાનની બાજુમાં, આજી વસાહત જી.આઈ.ડી.સી.૮૦ ફૂટ રોડ રાજકોટ મો.૯૯૨૪૯ ૯૭૨૨૨, મો.૭૫૬૭૯ ૯૫૮૫૭

શિવલાલગીરી ગોસાઇ

વડીયા :.. વડીયા નિવાસી હાલ મોટી કુંકાવાવ શિવલાલગીરી મોરારગીરી ગોસાઇ (ઉ.૮પ) નિવૃત્ત આચાર્ય પે સેન્‍ટર શાળા અને શિક્ષક પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ તે કિશોરગીરી, શિવકૃપા ન્‍યુઝ એજન્‍સી સ્‍વર્ગસ્‍થ વિલાશગીરીના પિતાશ્રી તથા દિવ્‍યેશગીરી એસટી કંડકટર, કૌશિકગીરી હિરેનગીરી સંદિપગીરીના દાદા તેમજ જેન્‍તીગીરી રસીકગીરી મહાકાળી ન્‍યુઝ એજન્‍સી અને વડીયા પત્રકાર જીતેશગીરી ગોસાઇના કાકા તા. ૩૦ ને સોમવારે કૈલાસવાસી થયેલ છે. બેસણુ તા. ર ને ગુરૂવારના તેમના નિવાસ સ્‍થાને ૪ થી ૬ રાખેલ છે.

દયાબેન નીમાવત

લોધીકાઃ સ્‍વ. દયાબેન રામદાસભાઇ નીમાવત (ઉ.વ.૯પ) તે ગુણવંતરાય, નરોતમભાઇ, રમણીકભાઇ તથા મુકેશભાઇના માતુશ્રી તા. ર૯ ના શ્રી રામચરણ પામેલ છે. મો. ૯૭ર૭ર ૦૭૯પ૯ મો. ૯૯રપ૪ ૪૭૧રર

અન્‍નપૂર્ણાબેન દવે

મોરબી : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ હરબટીયાળીહાલ મોરબી નિવાસી હિતેન્‍દ્રભાઇ વેણીલાલ દવેના ધર્મપત્‍ની અન્નપુર્ણાબેન (અલ્‍કાબેન) (ઉ.વ.૪૬) તે કુશલભાઇ અને જયભાઇના માતુશ્રી તથા પ્રમોદભાઇ વેણીલાલ દવેના સાળી તેમજ તરૂણભાઇ અનંતરાય દવેના બહેન અને સ્‍વ. અનંતરાય રેવાશંકર દવેના સુપુત્રીનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. ર ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી પંચમુખી હનુમાન મંદિર, વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે. (પીયર પક્ષનું બેસણુ પણ સાથે જ રાખેલ છે. મો. ૯૯રપ૪ પ૧૧૪૯, મો. ૯૭ર૬૮ ર૯૭૯૩

ચીમનલાલ કોયલીવાળા

રાજકોટઃ મોરબી નિવાસી મહેતા ન્‍યાલચંદ કાલીદાસ કોયલીવાળા (નાયડા)ના પુત્ર ચીમનલાલ (ઉ.વ.૯૪) તે સ્‍વ.ચંદુભા, સ્‍વ.અનંતરાય તથા ત્રંબકભાઈના ભાઈ તેમજ સ્‍વ.શશીકાંત, સ્‍વ.બિપીનભાઈ તથા મહેશભાઈ (કોસ્‍મીક કલોક), અનિલભાઈ, અશોકભાઈ (મહેતા એડસ) તથા ભાનુબેન બી.ગોડા (ગોંડલ), ડો.ભારતીબેન એ.ટોલીયા (જુનાગઢ), સ્‍મીતાબેન ડી.દેસાઈ (જુનાગઢ), અલ્‍પાબેન જે.કારભારી (પોરબંદર)ના પિતાશ્રી અને પ્રતિકભાઈ, મેઘાવી, વિધી, ડિન્‍કલના દાદા તથા સ્‍વ.દિપચંદ ધરમશી મહેતાના જમાઈ તા.૩૦ સોમવારના રોજ શ્રી અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે, પ્‍લોટ પૌષધશાળા, શનાળા રોડ, મોરબી રાખેલ છે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨ કલાકે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, જુના બસ સ્‍ટેન્‍ડ સામે, બેંક ઓફ બરોડા સામે, મોરબી રાખેલ છે.

ખીમજીભાઈ મહિડા

રાજકોટઃ નિવાસી ખીમજીભાઈ માવજીભાઈ મહિડા તે કિશોરભાઈ, દિપકભાઈ, પ્રવિણભાઈ, વિનયભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા.૨૯ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ મંગળવાર સાંજે ૬ થી ૮ કલાકે લક્ષ્મી સોસાયટી કોમ્‍યુનિટી હોલ, લક્ષ્મી સોસાયટી મેઈન રોડ, રાજનગર ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.