Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021
શૈલેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન : ગુરૂવારે બેસણુ]

રાજકોટ : જાણીતા ક્ષત્રિય આગેવાન શૈલેન્દ્રસિંહ (સેલભા) જાડેજા (ચાંદલી) તે ચંદ્રસિંહના નાનાભાઇ તેમજ યુવરાજસિંહના પિતાશ્રીનું તા. ૧૭ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ ગુરૂવાર તા. ૧૯ના સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને ભકિતનગર સોસાયટી શેરી નં. ૫, પોસ્ટ ઓફિસવાળી શેરી, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

દરેકને મદદરૂપ થતા મળતાવળા સ્વભાવને કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા શૈલેન્દ્રસિંહ જાડેજાની અંતિમયાત્રામાં ભાજપ અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દુભા રાઓલ, રાજુભાઇ પારેખ, ગીરીરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ધનવીરસિંહ જાડેજા, રાજુભાઇ સવજાણી, અજયભાઇ ચાપાનેરી, જયદિપસિંહ જાડેજા, રાજુભાઇ કોઠારી, માનવેન્દ્રસિંહ સહિતના જોડાયા હતા.

અવસાન નોંધ

પૂર્ણાબેન મહેતા

રાજકોટ : મુળ ધારી હાલ રાજકોટના સૌ. બા. ખે. બ્રાહ્મણ પુર્ણાબેન રસિકલાલ મહેતા (ઉ.વ.૮ર, નિવૃત આચાર્ય), તે રસિકલાલ નાનાલાલ મહેતાના પત્ની તથા ચેતનભાઇ, મનનભાઇ તથા હર્ષાબેન માંકડના માતુશ્રી તા. ૧પ ને રવિવારે કૈલાશવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું મો. ૯૮૯૮૩ ર૧૮૭૦, ૯૯૭૯૯ ૦૮૦૩પ, ૯૮૯૮પ ૪પ૪૯૧, ૮૮૪૯૭ ૪૭૭પ૭.

ભાનુબેન ભટ્ટ

રાજકોટ : ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાનુબેન નૈતમલાલ ભટ્ટ (ઉ.વ.૬૬) મું. જામકંડોરણા હાલ રાજકોટ જે રાજેશભાઇ નૈતમલાલ ભટ્ટ તેમજ કલ્પેશભાઇ નૈતમલાલ ભટ્ટના માતુશ્રી તેમજ સ્વ. પ્રભુલાલભાઇ, નટવરલાલ, ચંદુભાઇ, અતુલભાઇ તથા વિનુભાઇના ભાભી તેમજ ભાટીયા નિવાસી  મુકેશભાઇ, ગીરીશભાઇ, મહેશભાઇ, કમલેશભાઇ, પરેશભાઇના મોટા બેનશ્રીનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૯ ને ગુરૂવારે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. રાજેશભાઇ મો. ૯૭ર૩૯ ૪૧રપ૯, કલ્પેશભાઇ ૯૬૬ર૩ ર૯પર૩

જયરાજભાઈ વાળા

રાજકોટઃ દરબાર સ્વ.વાળા જયરાજભાઈ વાજસુરભાઈ (ઉ.વ.૬૬)નું તા.૧૫ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ રાખેલ છે. બિપીનભાઈ વાજસુરભાઈ વાળા (ભાઈ), કૃણાલભાઈ બિપીનભાઈ વાળા (ભત્રીજા) મો.૯૩૨૮૧ ૮૮૭૮૮, રૂષિરાજભાઈ જયરાજભાઈ વાળા (પુત્ર) મો.૮૪૬૦૪ ૦૬૮૪૬

દિનેશચંદ્ર ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોટી માલવણ નિવાસી સ્વ.દિનેશચંદ્ર ભાનુશંકર ઠાકર (ઉ.વ.૫૬) તે દિલીપભાઈ ભાનુશંકર ઠાકરના નાનાભાઈ તથા સોનલ, રાજેશ્વરી, વંદના, ક્રિષ્ના, હાર્દિકના પિતાશ્રી તથા ધવલ, પરાશર, દિપેશના સસરાનું તા.૧૫ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેણસું તા.૧૯ ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાકે, શ્રી ભવાની માતાજી મંદિર, મોટી માલવણ મુકામે રાખેલ છે. મો.૯૭૨૭૨ ૦૨૦૮૧