અવસાન નોંધ
નિર્મલાબેન કાચા
રાજકોટઃ મોરબી નિવાસી નિર્મલાબેન લલીતભાઈ કાચા તે લાલજીભાઈ, મંજુલાબેન, તરૂણાબેન, દમયંતીબેન, શોભનાબેનના માતુશ્રી તથા અશ્વિનકુમાર, રમેશકુમાર, ભાવેશકુમાર, અજયકુમારના સાસુનું તા.૯ના રોજ મોરબી મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે લાલજીભાઈ કાચા મો.૯૮૨૪૨ ૪૩૧૦૪, અજયકુમાર ગોહેલ મો.૯૯૦૯૫ ૪૦૯૯૭, શોભનાબેન ગોહેલ મો.૭૬૯૮૨ ૬૯૮૫૯
ભરતભાઇ મકવાણા
રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા ભરતભાઇ છોટાલાલ મકવાણા કે જે ગં. સ્વ. દુર્ગાબેનના પતિ તથા વિમલભાઇ અને ચેતનભાઇ તથા આશાબેન નિતીનકુમાર વાઘેલાના પિતાશ્રી તા. ૧૦ ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૧ર ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર ધરમનગર મેઇન રોડ, રાજ બેંક વાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે. વિમલભાઇ, ચેતનભાઇ મો. નં. ૯પ૧૦૮ પ૦ર૧ર, ૮૮૪૯૬ ૮ર૭૪ર
કિર્તીભાઇ ઝિંઝૂવાડીયા
ગોંડલ : સોની કિર્તીભાઇ મનસુખભાઇ ઝિંઝૂવાડીયા તે દિનેશભાઇ, અનિલભાઇ, પંકજભાઇ, સ્વ. હંસાબેન, વર્ષાબેન, પ્રફુલ્લાબેન, નિલેષભાઇ તથા ચારૂબેનના ભાઇનું તા. ૧૦ મંગળવારનાં અવસાન થયું છે. બેસણું તા. ૧ર ગુરૂવાર સાંજે ચાર થી છ સોની સમાજની વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ રાખેલ છે.
લાભુબેન રાજાણી
રાજકોટઃ આણંદપર (નિકાવા) સ્વ.લાભુબેન ભાણજીભાઈ રાજાણી (ઉ.વ.૮૫) તે સ્વ.ભાણજીભાઈ પોપટલાલ રાજાણીના ધર્મપત્નિ, કિરીટભાઈ, જયસુખભાઈ, બિપીનભાઈ, હિતેષભાઈ, તરૂલતાબેન, ભાવનાબેન, અસ્મીતાબેનના માતુશ્રી તથા સ્વ.ગીરીશભાઈ વસનજીભાઈ ઠકરારના બહેન તા.૧૦ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળઃ મહાદેવ મંદિર, આણંદપર (નિકાવા)
નિરૂભા જાડેજા
રાજકોટઃ મોટામવા નિવાસી સ્વ.નિરૂભા ભાવુભા જાડેજાનું તા.૧૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રવિપાર્ક-૪, જોગેશ્વર મહાદેવ મંદિર પાસે, એ.જી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ, યોગેન્દ્રસિંહ ભાવુભા જાડેજા (ભાઈ), રાજેન્દ્રસિંહ ભાવુભા જાડેજા (ભાઈ), રામદેવસિંહ નિરૂભા જાડેજા (પુત્ર), રૂષિરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ભત્રીજા), યશરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ભત્રીજા), ભવ્યરાજસિંહ રામદેવસિંહ જાડેજા (પૌત્ર) મો.૯૬૬૨૭ ૯૯૯૯૯
કાશીબેન સોલંકી
રાજકોટઃ કારડીયા રાજપૂત (લોધિકાવાળા) કાશીબેન કેશુભાઈ સોલંકી (ઉ.વ.૮૯) તે નરેન્દ્રભાઈ, ધનજીભાઈ, સ્વ.કિશોરભાઈના માતુશ્રીનું તા.૧૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે દિપક સોસાયટી, સોરઠીયા રાજપુતની વાડી, ગાંધીગ્રામ, રાજકોટ, વિક્રમભાઈ મો.૯૯૧૩૦ ૮૫૪૪૪, પિન્ટુભાઈ મો.૯૭૧૪૭ ૬૨૨૪૭
મંજુલાબેન રાઠોડ
રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ સ્વ. જયવંતભાઇ મુળજીભાઇ રાઠોડના ધર્મપત્નિ સ્વ. મંજુલાબેન જયંવતભાઇ રાઠોડ (ઉ.વ.૭૨) તે જમનાભાઇ મુળજીભાઇ ચાવડા ખીરસરાવાળાના બેન તા.૯ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. મહેશભાઇ જમનાદાસ ચાવડા મો.૯૯૨૫૧૬૪૪૦૭
દિનકરભાઈ જોષી
રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ઓખા નિવાસી સ્વ.દિનકરભાઈ જયસુખલાલ જોષી (ઉ.વ.૭૮) (આઈસ ફેકટરી વાળા) તે હિરેનભાઈ, ગૌરાંગભાઈ, જાગૃતિબેન, મીતાબેનના પિતાજી તથા સ્વ.વસંતરાય મયાશંકર દવે (પડધરી)ના જમાઈ અને સ્વ.ચંદ્રકાન્તભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, વિરેનભાઈના મોટાભાઈનું રાજકોટ મુકામે તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૧૩ શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. મો.૯૮૯૮૭ ૬૩૧૮૧, મો.૯૯૭૯૯ ૯૦૧૦૧, મો.૯૩૭૭૬ ૯૧૪૦૮, મો.૯૪૨૬૪ ૫૭૮૭૨, મો.૯૪૨૭૭ ૨૯૯૦૯, પિયર પક્ષ મો.૯૮૬૦૩ ૯૯૭૫૦, મો.૯૭૨૫૭ ૪૭૧૯૨
મનસુખભાઈ ધ્રાંગધરીયા
રાજકોટઃ મૂળ વતન ખેરવા (તા.વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી સ્વ.કાનજીભાઈ રતનશીભાઈ ધ્રાંગધરીયાના પુત્ર મનસુખભાઈ (ઉ.વ.૬૬) (અશોક સ્ટવ) જે વિજયભાઈ, જીગ્નેશભાઈ અને નયનાબેનના પિતાશ્રીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૩ને શુક્રવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાન ઉદયનગર ૨, શેરી નંબર-૧, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
પુષ્પાબેન ખેરડીયા
રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતીના પુષ્પાબેન કિશોરભાઈ ખેરડીયા સ્વ.કિશોરભાઈ ખેરડીયા મુળ નવગઢવાળા હાલ રાજકોટ તે સ્વ.લાલજીભાઈ ખેરડીયાના નાનાભાઈના પત્ની તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારે સાંજે ૪ થી ૫ ટેલીફોનીક બેસણું રાખેલ છે. કિશોરભાઈ મો.૯૮૭૯૭ ૧૨૭૨૮, રાજનભાઈ મો.૯૮૯૮૬ ૬૫૧૬૮, જગદીશભાઈ મો.૬૩૫૪૯ ૩૨૧૦૯, તેમની ઉતરક્રિયા તા.૧૯ ગુરૂવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. નરોતમભાઈ પરમાર મો.૯૯૯૮ ૧૨૫૭૧૫, હંસાબેન ઉમેદભાઈ પરમાર મો.૯૯૦૯૨ ૯૯૮૯૫
અતુલભાઈ જોષી
રાજકોટઃ સ્વ.અતુલભાઈ કાંતિલાલ જોષી (મુળ ખાંભોદર હાલ રાજકોટ નિવાસી)નું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. જે સ્વ.કાંતિલાલ જાદવજી જોષીનાં મોટા પુત્ર, અજયભાઈના મોટાભાઈ ચિરાગ અને રોનકના પિતા તેમજ આરવાના દાદાનું બેસણું તા.૧૩ શુક્રવારે સાંજે ૫ થી ૬ સિધ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક શેરી નં.૬, પંચાયતનગર પાછળ, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૫૭૪૭ ૭૫૯૯૭, મો.૯૭૧૨૧ ૪૩૩૮૩, મો.૯૩૧૩૭ ૦૫૨૦૫