Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

શપથગ્રહણ પહેલા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યા

અમદાવાદ :વિજયભાઈ  રૂપાણી અને નિતીનભાઈ  પટેલ શપથગ્રહણ કરતા પહેલા બંન્ને નેતાઓ પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ૨૦૧૨ની ચુંટણીમાં વિજય બાદ નરેન્દ્રભાઈ મોદી પણ કેશુભાઈ પટેલના આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતા.

(10:17 pm IST)