Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સર્વશિક્ષા અભિયાન નિયામક સંદીપકુમારનો જન્મદિન

રાજકોટ :. શિક્ષણ વિભાગ હેઠળના સર્વશિક્ષા અભિયાન અને પ્રાથમિક શિક્ષણ કમિશનર શ્રી સંદીપકુમારનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ બિહારના વતની અને ૨૦૦૨ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ આણંદ અને જામનગર જિલ્લા કલેકટર, પી.જી.વી.સી.એલ.માં એમ.ડી., ગૃહ વિભાગમાં અધિક સચિવ વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૪૦૪ મો. ૯૯૭૮૪ ૦૫૫૭૮ - ગાંધીનગર

(11:47 am IST)