Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

એનસીએનું ભાવિ નકકી કરવા મળ્યા ગાંગુલી અને દ્રવિડ

બેન્ગલોરઃ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના ચીફ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. જેમાં એનસીએના વિકાસ માટે અને એના ભાવિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બેન્ગલોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં આ બે દિગ્ગજોનો ભેટો થયા બાદ એનસીએ માટે નવી સુવિધા ધરાવતા બિલ્ડિંગ ના કામકાજ માટે કરવામાં આવી હતી. છેલ્લા વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે.

(3:08 pm IST)