Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

મુંબઇ ટીમમાં અર્જુનના સ્થાને સીમરજીતનો સમાવેશ

સચિન તેડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ઇર્ન્જડ થતા તે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ઝડપી બોલર સિમરજીત સિંહનો મુંબઇ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:27 pm IST)