Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

જ્યારે પણ તક મળે ફુલટાઈમ કેપ્ટનશીપ માટે નિઃશંકપણે તૈયાર છું: રોહિત શર્મા

મુંબઈ :રોહિત શર્માની કેપ્ટનશીપમાં એશિયા કપ જીત્યા બાદ રોહિત શર્માએ નિવેદન આપતા જણાવ્યુ કે, "ચોક્કસ, હાલમાં જ અમે જીત મેળવી છે એટલે હું કેપ્ટનશીપ માટે નિઃશંકપણે તૈયાર છું, જ્યારે પણ મને તક મળશે હું ફુલટાઈમ કેપ્ટનશીપ માટે તૈયાર રહીશ.

    અત્રે ઉલ્લેખનીય છે કે ટેમ્પરરી કેપ્ટનશીપ તરીકે રોહિતનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે ધોનીના પણ વખાણ કર્યા

(8:41 pm IST)