Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ખોટા આરોપો જીવન બરબાદ કરી શકે : હું આશા કરુ છુ કે બીસીસીઆઇ શ્રીસંતને ફરી જીંદગી જીવવાનો મોકો પ્રદાન કરે : શ્રીસંતની પત્ની

મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રી સંતના પત્ની ભુવનેશ્વરીએ  બીસીસીઆઇને લખેલ પત્રમાં કહ્યુ છે કે જુઠા આરોપ અંગત જીવનને બરબાદ કરી શકે છે. ભુવનેશ્વરીએ લખ્યુ કે હુ આશા કરૂ છું કે  બીસીસીઆઇ શ્રી સંતને  ફરીથી પોતાની જીંદગી જીવવાનો અવસર પ્રદાન કરે જે ફકત ક્રિકેટ જ છે. શ્રી સંત સ્પોર્ટ ફિકસીંગ મામલામાં ર૦૧પ માં છુટકારો થયેલ હતો.

(12:31 am IST)