Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

BCCI-CoA વચ્ચે તકરાર, પસંદગી માટે એકમાત્ર માપદંડ યો-યો ટેસ્ટ જ શા માટે?

ભારતીય ટીમ મેનેજમેન્ટ યો-યો ટેસ્ટને ફિટનેસનું માપદંડ માનીને ચાલી રહ્યું છે. અંબાતી રાયડુને આ કારણે બહારનો રસ્તો બતાવવા બાબત CoA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ) પ્રમુખ વિનોદ રાયના મગજમાં છે. તેઓ BCCIને સવાલ કરી શકે છે કે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે ફિટનેસ જ એકમાત્ર માપદંડ જ શા માટે? રાયડુએ આઈપીએલમાં 602 રન બનાવ્યા પરંતુ યો-યો ટેસ્ટમાં અસફળ રહેતા સિલેક્ટ ના થયો.

(12:42 pm IST)