Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઇંગ્લેન્ડ સામે સિરીઝ જીતવા માટે ભજ્જીએ આપ્યું ભારતીય ટીમને આ કારણ ....

નવી દિલ્હી:અનુભવી સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે ઇંગ્લેન્ડની બેટિંગ ઘણી નબળી છે અને સ્પિન તથા ઝડપી બોલરનો સામનો નબળી પડી જશે અને ભારતીય ટીમે તકનો લાભ લઈને સિરીઝ પોતાના નામે કરી શકે છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં બે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે અને ત્રીજી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે.

(5:13 pm IST)