Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રીટાયરમેંટ પર ઇમરાનની વાત સાંભળી હતી આશા છે તે મારી વાત સાંભળશે : ગાવસ્કર

પૂર્વ ભારતીય કેપ્ટન  સુનીલ ગાવસ્કરએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમારાનખાનને આતંકી હુમલા માટે જવાબદાર લોકોને ભારતને હવાલે કરવા અને સીમાપારથી ઘૂસપેઠ રોકવા કહયુ છે. ગાવસ્કરે આગળ કહ્યુ જયારે એમણે રીટાયર ન હોવાનું કહ્યુ હતુ ત્યારે મે એમની વાત માની હતી આશા કરૂ છુ કે તે મારી વાત સાંભળશે.

(11:49 pm IST)