Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

સચિન અને વિરાટની તુલના કરવી ઉતાવળ કહેવાય : ગાંગુલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરની તુલના કરવા નથી માંગતા. ગાંગુલીએ વધુમાં કહ્યું કે તાજેતરમાં ઇડર ગાર્ડન સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની મેચમાં વિરાટે લગાવેલ સેન્ચ્યૂરીના લીધે તેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રી 50મી સદી પુરી કરી છે પણ તેની તુલના સચિન સાથે કરવામાં

 હું ઉતાવળ કરવા માંગતો નથી. સચિનની બરાબરી કરવા માટે વિરાટે હજુ 50 સદી ફટકારવી પડશે. એટલા માટે હું વિરાટ અને સચિનની તુલના કરવામાં ઉતાવળ કરવા માંગતો નથી.

 

(6:08 pm IST)